1. Home
  2. Tag "Gujarat Legislature"

ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કાયદો ઘડાશે,

અમદાવાદઃ ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુની જાળમાં અનેક લોકો ફસાતા હોય છે. ત્યારે અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા એક કડક કાયદો ઘડવા માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરાઈ હતી. આ માટે રાજ્યના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરીએ ગુજરાત હાઇકોર્ટમાં એફિડેવિટ કરીને હતી, એમાં જણાવાયું છે કે, ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં અંધશ્રદ્ધા, મેલી વિદ્યા […]

ગુજરાત વિધાસભાના બે દિવસીય સત્રમાં પ્રજાના અનેક પ્રશ્નોની ચર્ચા માટેનો સમય અપુરતો છેઃ કોંગ્રેસ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બે દિવસીય ટુંકા સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ભાજપ સરકારને પ્રજાના પ્રશ્નોના જવાબો આપવા ન પડે તે માટે ટુંકી મુદ્દતથી સત્ર બોલાવીને પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે. એટલું નહી પણ પ્રશ્નોતરી પણ રદ કરતા ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નોની માહિતી પણ મેળવી શકશે નહીં લોકશાહી માટે આવી રીત-રસમ યોગ્ય નથી તેમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code