પાકિસ્તાનને પોતાનું બીજુ ઘર માને છે તાલિબાન, જાણો શું કહ્યું તાલિબાની પ્રવક્તાએ?
તાલિબાને પાકિસ્તાનને ગણાવ્યું પોતાનું બીજુ ઘર પાક.ના હિત વિરુદ્વ હોય તે પ્રકારની કોઇ ગતિવિધિઓ તાલિબાન નહીં કરે ભારતને ગણાવ્યો મહત્વનો દેશ નવી દિલ્હી: પાકિસ્તાન ભલે આતંકીઓને શરણ આપતી હોવાની વાતને નકારતું હોય પરંતુ આતંકીઓને પાકિસ્તાન પનાહ આપે છે તે તો જગજાહેર છે. પાકિસ્તાનની જમીન આતંકીઓ માટે સુરક્ષિત છે. હવે તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું કે, […]