યાત્રાધામ અંબાજીમાં અસામાજિક તત્વોના આતંકને લીધે વેપારીઓએ બંધ પાળી રોષ વ્યક્ત કર્યો
અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં રોજબરોજ અનેક યાત્રાળુંઓ દર્શન માટે આવતા હોય છે. ત્યારે કેટલાક અસામાજિક તત્વો યાત્રાળુંઓના મોબાઈલ ફોનની ચોરી કરતા હોય છે. તેમજ મંદિર તરફ ચાલતા જતાં લોકોને પણ ટાર્ગેટ બનાવતા હોય છે. આ ઉપરાંત વેપારીઓ પણ આવા લૂખ્ખા તત્વોનો ભોગ બની રહ્યા છે. તેના વિરોધમાં વેપારીઓએ આજે બંધ પાળીને વિરોધ કર્યો હતો. જોકે વેપારીઓએ […]