1. Home
  2. Tag "Helicopter Service"

જમ્મુ એરપોર્ટથી સીધા માતા વૈષ્ણોદેવી ભવન સુધી હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ થશે

શ્રીનગરઃ શિવખોડીથી દર્શન કરીને પરત ફરી રહેલી શ્રધ્ધાળુઓની બસ પર આતંકવાદીઓએ હુમલો કરી દેતા નવ શ્રધ્ધાળુઓના મોત નિપજ્યા હતા. જોકે હવે શિવખોડી જવા માગતા યાત્રિકો માટે ખુશખબર એ છે કે હવે આ રુટ પર યાત્રિકો માટે ખાસ હેલિકોપ્ટર સેવા શરુ થઈ શકે છે. શિવખોડીથી પરત ફરી રહેલી બસ પર આતંકવાદીઓએ હુમલો કરતા નવ શ્રધ્ધાળુઓએ તેમના જીવ […]

ગુજરાતના અંબાજી સહિત યાત્રાધામોમાં જવા માટે અમદાવાદથી શરૂ કરાશે હેલિકોપ્ટર સેવા

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પરના હેલિપેડથી ગુજરાતના જાણીતા યાત્રાધામો પર જવા માટે હેલિકોપ્ટરની સેવા શરૂ કરવામાં આવશે. તા.27મી ડિસેમ્બરથી હેલિકોપ્ટર સેવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાશે. યાત્રાધામોના પ્રવાસ માટેના હેલિકોપ્ટરનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદથી અંબાજી હેલિકોપ્ટર દ્વારા 40 મીનીટમાં પહોંચી શકાશે. તમામ યાત્રાધામ માટેનું શેડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદથી […]

અમરનાથ યાત્રા: ભારે વરસાદને કારણે હેલિકોપ્ટર સેવા પ્રભાવિત 

શ્રીનગર:ભારે વરસાદને કારણે બેઝ કેમ્પ બાલટાલમાં અમરનાથ યાત્રા પર દેવામાં આવતી હેલિકોપ્ટર સેવા પણ પ્રભાવિત થઈ છે.ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ખરાબ હવામાનના કારણે બાબા બર્ફાનીના દર્શન માટે હેલિકોપ્ટર સેવા ચાલી શકી નથી.હવામાન સાફ થતાં હેલિકોપ્ટર સેવા ફરી શરૂ થશે. ગત દિવસે પણ ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી હતી. મળતી માહિતી […]

ઉત્તરપ્રદેશઃ ચાર શહેરમાં હેલિકોપ્ટર સેવાનો કરાશે પ્રારંભ, હેલીપોર્ટ ઉભા કરાશે

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ, આગ્રા, મથુરા અને પ્રયાગરાજમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર આ શહેરોમાં હેલિકોપ્ટર સેવા શરૂ કરશે. હેલિકોપ્ટર સેવાના સંચાલન માટે આ શહેરોમાં હેલીપોર્ટ વિકસાવવામાં આવશે. શાસ્ત્રી ભવનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં પ્રવાસન વિભાગના આ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટની બેઠક બાદ પ્રવાસન મંત્રી જયવીર સિંહે જણાવ્યું […]

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ કરાશેઃ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીની જાહેરાત

અમદાવાદઃ રાજ્યમાં ઈન્ટરસિટી એરસેવા શરૂ કરવામાં આવી હતી. પણ તેને યોગ્ય પ્રતિસાદ મળ્યો નહતો. હવે અમદાવાદ અને ગાંધીનગર હેલિકોપ્ટર સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉત્તરાખંડમાં મળેલી હેલી સમિટમાં નવી હેલિકોપ્ટર નીતિ જાહેર કરી છે. આ નવી પોલિસીમાં ભારતના 10 શહેરોમાં 82 રૂટ પર હેલિકોપ્ટર કોરીડોર વિકસિત કરવાનું આયોજન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code