ઘરની છત ઉપર કાગડાનું બેચવું કેવા સંકેત આપે છે, શુભ કે અશુભ…. જાણો
ઘણા લોકો કાગડાને ખરાબ શુકન સાથે જોડે છે, શું આ સાચું છે? જ્યોતિષના મતે આ વાત સાચી છે. કાગડો તેના અવાજને કારણે અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કાગડાને યમદૂત પણ કહેવામાં આવ્યો છે. માન્યતાઓ અનુસાર, કાગડો યમરાજ પાસે જાય છે અને તેને પૃથ્વીના લોકો વિશે જણાવે છે, પરંતુ ધાર્મિક ગ્રંથો અનુસાર કાગડાને મનુષ્યનો દૂત કહેવામાં […]