1. Home
  2. Tag "how"

બીટ પાવડરથી ચહેરાને મળશે ચમક, જાણી લો કઈ રીતે ઉપયોગ કરવો

બીટનો પાવડર ત્વાચા માટે ઉત્તમ કુદરતી ઔષધિથી ઓછો નથી. તેમાં વિટામિન-સી, એન્ટીઓક્સિડેંટ્સ, આયર્ન અને કોલેટ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. તે ત્વચાને અંદરથી પોષણ આપી તેને સ્વસ્થ અને ચમકજાદાર બનાવે છે. બીટના પાવડરનો રેગ્યુલર ઉપયોગથી ત્વચાની રચના અને રંગતમાં સુધારો થાય છે. • બીટ પાવડરના ફાયદા નેચરલ ગ્લો- એન્ટીઑકિસડન્ટથી ભરપૂર બીટ પાવડર […]

ગેમ એડિક્શન શા માટે થાય છે અને તે બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં કેવી રીતે અવરોધ ઊભો કરે છે?

ગેમ એક પછી એક ટાસ્ક પછી નવા ટાસ્ટ અને ચેલેન્જને સ્વીકાર કરવાનો પડકાર આપે છે જેથી તે વિજેતા જાહેર ના થાય ત્યાં સુધી આગલા તબક્કામાં જવાની તેની ક્ષમતા સાબિત કરે. આ સરળ દેખાતી રમતો વ્યસનનું રૂપ ધારણ કરે છે ગેમ એડિક્શન અસર બાળકોને ગેમ બંધ કરવાનું કહેવામાં આવે છે, ત્યારે વાસ્તવિક દુનિયા તેમને ખૂબ જ […]

કેન્સરની સારવાર પછી ઝડપથી રિકવરી કેવી રીતે થશે? આ વસ્તુઓને તમારી ડાયટમાં ઉમેરો

કેન્સરમાંથી સાજા થયા પછી પણ તમારે જીવનભર તમારી લાઈફસ્ટાઈલમાં કેટલાક નિયમો બનાવવા પડશે. લાઈફસ્ટાઈલમાં ખાસ સુધારા કરવા પડશે. ખાસ કરીને તમારે તમારી ખાનપાનની આદતોને લઈને ખૂબ જ સાવધાન રહેવું પડશે. કેન્સર એ એક ગંભીર બીમારી છે જે પૂરી રીતે સાજા થયા પછી પણ પાછો આવી શકે છે. આની કોઈ ગેરંટી નથી. જો તમે એકવાર કેન્સરથી […]

દરિયામાં તોફાન કેવી રીતે ઉત્પન થાય છે, શું છે તેની પાછળનું કારણ?

તમે સમુદ્રમાં મોટા મોટા તોફાનો વિશે તો ઘણી વાર સાંભળ્યું જ હશે, પણ શું તમે જાણો છો કે દરિયામાં તોફાન કેવી રીતે બને છે? દરિયામાં આવા ઘમા મોટા તોફાનો બને છે જે આસપાસના દેશો માટે મોટી સમસ્યા સાબિત થાય છે. આ વાવાઝોડામાં ઘણી વખત જાન-માલનું નુકસાન થાય છે. ખરેખર દરિયામાં તોફાનનું નિર્માણ મૂળભૂત રીતે પરિબળો […]

શુષ્ક આંખો શું છે અને તેની સારવાર કેવી રીતે કરવી?

ગરમી બાદ હવે ચોમાસાનું આગમન થયું છે. જેના કારણે લોકો અનેક ગંભીર બીમારીઓનો શિકાર બને છે. આ બદલાતી સિઝનમાં ડ્રાય આઈ સિન્ડ્રોમના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જો દર્દીને સમયસર સારવાર ના મળે તો આંખો સુકાઈ જવાથી આંખોને નુકસાન થઈ શકે છે. સૂકી આંખ એ આંખનો ગંભીર રોગ છે. આ રોગ ત્યારે થાય છે જ્યારે […]

શનિદેવનું સાચું નામ શું છે? તે કેવી રીતે ખુશ થાય છે?

ન્યાયના દેવતા શનિદેવ મહારાજને બીજા કયા કયા નામોથી ઓળખવામાં આવે છે. જો તમે પણ શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો તો આ કામ જરૂર કરો. શનિદેવને 33 દેવતાઓ માંથી એક ભગવાન સૂર્યના પુત્ર માનવામાં આવે છે. તેમની માતાનું નામ છાયા છે. તેમનો જન્મ જ્યેષ્ઠ માસની અમાવસ્યા તિથિએ ઉજવવામાં આવે છે. શનિદેવનો રંગ જન્મથી જ કાળો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code