1. Home
  2. Tag "In Jagannath Puri"

જગન્નાથ પુરીમાં 7 જુલાઈએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રથયાત્રામાં ઉપસ્થિત રહેશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 9 જુલાઈ સુધી ઓડિશાના પ્રવાસે રહેશે. ભારત સરકારએ 5 જુલાઈના રોજ એક રિલીઝમાં તેમની ઓડિશાની મુલાકાતના કાર્યક્રમની માહિતી શેર કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 6 જુલાઈએ ભુવનેશ્વરમાં ઉત્કલામણી પંડિત ગોપાબંધુ દાસની 96 મી પુણ્યતિથિ પર આયોજિત ઉજવણીમાં હાજરી આપશે. બીજા દિવસે, પુરીમાં ભગવાન જગન્નાથની ગુંડિચા યાત્રા (રથયાત્રા) માં ઉપસ્થિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code