બંગાળની ખાડીમાં તોળાઈ રહેલા ચક્રવાતની તૈયારીની સમીક્ષા કરવા બેઠક મળી
નવી દિલ્હીઃ મંત્રીમંડળના સચિવ ડૉ. ટી. વી. સોમનાથને બંગાળની ખાડીમાં આવનારા ચક્રવાત માટે તૈયારીની સમીક્ષા કરવા માટે રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ (એનસીએમસી)ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના ડાયરેક્ટર જનરલે સમિતિને પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં સારી રીતે ચિહ્નિત નીચા દબાણવાળા વિસ્તારની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી હતી. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને […]