1. Home
  2. Tag "in the country"

હવે દેશમાં સગીર બાળકોના પેન્શન ખાતા પણ ખોલવામાં આવશે

નવી દિલ્હીઃ હવે દેશમાં સગીર બાળકોના પેન્શન ખાતા પણ ખોલવામાં આવશે. આ માટે ‘NPS વાત્સલ્ય’ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં માતાપિતાને પેન્શન ખાતામાં રોકાણ કરીને તેમના બાળકોના ભવિષ્ય માટે બચત કરવાની સુવિધા આપવામાં આવી છે. બાળકના માતા-પિતા ઓનલાઈન અથવા નજીકની બેંક અથવા પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને NPS વાત્સલ્ય યોજનાનો લાભ લઈ શકે છે. […]

દેશમાં હાઈવે પરના દબાણો દૂર કરવામાં આવશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર દબાણો અંગે ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને આદેશ આપ્યો હતો કે રસ્તાઓ પર અકસ્માત અટકાવવા માટે દબાણ હોય તેને હટાવવા માટે અલગ અલગ ટીમની રચના કરવામાં આવે. ન્યાયમુર્તિ અભય એસ ઓકા અને ન્યાયમૂર્તિ ઓગીસ્ટન જોર્જ મસીહએ મંત્રાલયને એક પોર્ટલ બનાવવાનો પણ આદેશ […]

માર્ચ 2026 પહેલા દેશમાં ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે છત્તીસગઢનાં રાયપુરમાં ડાબેરી ઉગ્રવાદ પર પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. પત્રકાર પરિષદને સંબોધતાં અમિત શાહે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ડાબેરી ઉગ્રવાદ સામેની લડાઈ તેના અંતિમ તબક્કામાં છે. તેમણે કહ્યું કે હવે મજબૂત વ્યૂહરચના અને નિર્દય અભિગમ સાથે એલડબ્લ્યુઇ સામે અંતિમ ફટકો મારવાનો સમય આવી ગયો […]

દેશમાં 49 ટકા મહિલાઓને AB-PMJAY થી સ્વાસ્થ્ય લાભો મળ્યા

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં ‘આર્થિક સમીક્ષા 2023-24’ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે મજબૂત અર્થતંત્ર માટે વ્યાપક વિકાસ માટે જવાબદાર આવશ્યક લાંબા ગાળાના પરિબળો સાથે મજબૂત આરોગ્યસંભાળ વ્યવસ્થા મહત્વપૂર્ણ છે. આ સમીક્ષા તમામ વય જૂથો માટે સારા સ્વાસ્થ્ય અને સુખાકારી અને સારી ગુણવત્તાની આરોગ્ય સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરવા […]

આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ: દેશમાં થેલેસેમિયાના લગભગ 1 લાખ દર્દીઓ

નવી દિલ્હીઃ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં સચિવ અપૂર્વ ચંદ્રાએ આ રોગની સમસ્યાનું સમાધાન કરવા માટે સમયસર થેલેસેમિયાની તપાસ અને તેની રોકથામનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે યોગ્ય સમયે તેને અટકાવીને જ આ રોગનો બોજ ઘટાડી શકાય છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ આજે અહીં આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં બોલી […]

કોરોનાના વેક્સિનેશનમાં સમગ્ર દેશમાં ગુજરાત સૌથી આગળ છેઃ આરોગ્ય મંત્રી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં કોરોનામાં સરકારની નિષ્ફળતાના મુદ્દે સરકારને ભીંસમાં લેવાની કોંગ્રેસે તક છોડી નહતી. દરમિયાન કોરોના રસીકરણ સંદર્ભે પુછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું કે, કોવિડ-19 રસીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં સૌથી આગળ છે જે ગૌરવની વાત છે.  કોવિડ-19થી રાજ્યના નાગરિકોને સુરક્ષિત કરવાના શુદ્ધ આશય સાથે તથા કોવિડની ત્રીજી વેવને અટકાવવા માટે રાજ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code