1. Home
  2. Tag "In Wayanad"

વાયનાડમાં ભૂસ્ખલનની દુર્ઘટના પર નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, વળતરની જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયનાડ ભૂસ્ખલનમાં 24 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે તેમણે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક એક્સ-પોસ્ટમાં લખ્યું છે કે, “વાયનાડના ભાગોમાં ભૂસ્ખલનથી હું વ્યથિત છું. મારા વિચારો એ તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code