1. Home
  2. Tag "Indy Alliance"

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ઓમર અબ્દુલ્લાને સરકાર રચવા આમંત્રણ આપ્યું

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાને કેન્દ્રશાસિત પ્રદેશમાં નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. નેશનલ કોન્ફરન્સ તરફથી સિંહાને મળેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે ઓમર અબ્દુલ્લાને સર્વસંમતિથી વિધાનસભામાં પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ પછી લેફ્ટનન્ટ ગવર્નરે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષને મુખ્યમંત્રી તરીકે શપથ લેવા આમંત્રણ […]

જમ્મુ-કાશ્મીરમાં ઈન્ડી ગઠબંધનની જીત એ બંધારણની જીતઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે હરિયાણાના કોંગ્રેસ કાર્યકર્તાઓને સિંહ ગણાવી તેમનો આભાર માન્યો હતો. કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ અંગે કોંગ્રેસના સાંસદે કહ્યું, “જમ્મુ અને કાશ્મીરના લોકોનો હૃદયપૂર્વક આભાર. રાજ્યમાં ઈન્ડી ગઠબંધનની જીત […]

ઈન્ડી ગઠબંધને નરેન્દ્ર મોદીના આત્મવિશ્વાસને ખતમ કરી નાખ્યોઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધી અને ખડગે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં યોજાશે વિધાનસભા ચૂંટણી રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને કર્યું સંબોધન નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા પોતાની રણનીતિ તૈયાર કરી લેવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને […]

બજેટમાં વિપક્ષ શાસિત રાજ્યો સાથે ભેદભાવના આક્ષેપ સાથે ઈન્ડી ગઠબંધનના સાંસદોનું વિરોધ પ્રદર્શન

નવી દિલ્હીઃ ઈન્ડી ગઠબંધને મોદી સરકારના બજેટને ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે અને બુધવારે સંસદ ભવન સંકુલમાં બજેટનો વિરોધ પણ કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત ઈન્ડી ગઠબંધનના સાંસદોએ સંસદ સંકુલમાં કેન્દ્રીય બજેટમાં વિપક્ષ શાસિત રાજ્યો સામે કથિત ભેદભાવને લઈને વિરોધ કર્યો હતો. સપાના […]

રાહુલ ગાંધીએ ઈન્ડી ગઠબંધનના સાંસદો સાથે ચા ઉપર ચર્ચા કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે ઈન્ડિ ગઠબંધનના સાંસદો સાથે ચા સાથે ચર્ચા કરતા જોવા મળ્યાં હતા. આ દરમિયાન તેમની સાથે અયોધ્યાના સમાજવાદીના સાંસદ અવધેશ પ્રસાદ પણ ઉપસ્થિત રહ્યાં હતા. ચા ઉપર ચર્ચાની એક તસ્વીર સામે આવી છે, જેમાં અવધેશ પ્રસાદ અને રાહુલ ગાંધી હસતા-હસતા વાતો કરતા જોવા મળે છે, […]

હેડલાઈનઃ લોકસભાના સ્પીકર મામલે ભાજપામાં બેઠકોનો દોર શરૂ

અફઘાનિસ્તાની ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ Icc t20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને હરાવી સેમી ફાઇનલમાં મેળવ્યો પ્રવેશ. ઇતિહાસમાં પ્રથમ વાર અફઘાનિસ્તાન icc t20 માં પહોંચ્યું.. તો ઇન્ડિયા સામે ઇંગ્લેન્ડ ની યોજાશે સેમી ફાઇનલ મેચ. NDA ફરી એકવાર ઓમ બિરલાને સ્પીકરપદે બેસાડશે એનડીએ ફરી એકવાર ઓમ બિરલા ને સ્પીકરપદે બેસાડશે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં ચાલી રહી છે મહત્વપૂર્ણ બેઠક. […]

સોનિયા ગાંધીની એક સલાહને પગલે ઈન્ડી ગઠબંધનના નેતાઓએ સરકાર બનાવવા વિચાર પડતો મુક્યો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ એનડીએ તેમજ ઈન્ડિ એલાયન્સના નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઈન્ડિ એલાયન્સના નેતાઓ માત્ર તેમની લીડની જ ઉજવણી કરવાની સાથે સરકાર બનાવવાનો દાવો પણ કરી રહ્યા હતા. તેમજ તેઓ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને પોતાની તરફેણમાં લાવીને સમગ્ર રમતને બદલવાની યોજના બનાવી રહ્યા છે. પરંતુ દિલ્હીમાં ઈન્ડિ […]

દિલ્હીમાં NDA અને ઈન્ડી ગઠબંધનની મહત્વની બેઠક મળશે, આગળની રણનીતિ તૈયાર કરાશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કેન્દ્રમાં સરકાર બનાવવાની કવાયત તેજ બની છે. ભાજપના નેતૃત્વમાં એનડીએને બહુમતી મળી છે. પરંતુ સત્તાની ચાવી ટીડીપીના ચીફ એન ચંદ્રબાબુ નાયડુ અને બિહારના સીએમ નીતિશકુમારના હાથમાં છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી મળી નથી. બુધવારે દિલ્હીમાં કોંગ્રેસ ટીએમસી અને આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષી ગઠબંધન ઈન્ડીની બેઠક મળશે.  […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જે.પી.નડ્ડાનું હેલિકોપ્ટરની પણ તપાસ કરાઈ હતીઃ ચૂંટણી પંચ

ખડગેના હેલિકોપ્ટરની તપાસ બાદ વિવાદ ઉભો થયો હતો કોંગ્રેસના આક્ષેપોને ચૂંટણીપંચે પાયાવિહોણા ગણાવ્યાં વિપક્ષને નિશાન બનાવવામાં આવતા હોવાનો કરાયો હતો આક્ષેપ પટણાઃ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું હેલિકોપ્ટરની તપાસ કરવા મામલે વિપક્ષે હંગામો મચાવીને ચૂંટણીપંચની કામગીરીની નિંદા કરી હતી. હવે આ મામલે બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવ્યાં છે. તેમજ કહ્યું છે કે, રાજ્યમાં […]

કોંગ્રેસ-ઈન્ડી ગઠબંધનને રાષ્ટ્રીય હિતની પરવા નથીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ભોપાલઃ મધ્ય પ્રદેશનાં ખરગોનમાં  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધી સભા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું આજે વિકસિત ભારતના સંકલ્પ માટે તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. નર્મદાના કિનારે રહેતા લોકો પૂછનારાઓને નિરાશ કરતા નથી અને હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. તમારા એક મતે 500 વર્ષની રાહ પૂર્ણ  કરી અને ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવ્યું. આ માત્ર ટ્રેલર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code