1. Home
  2. Tag "Jagannathji temple visit"

અમદાવાદમાં પોલીસ કમિશનરે જગન્નાથજી મંદિરની મુલાકાત લીધી, રથયાત્રાની સુરક્ષાની સમીક્ષા કરી

અમદાવાદઃ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરાજીની રથયાત્રા યોજાઈ છે. અષાઢી બીજને હવે સવા મહિનો જેટલો સમય બાકી છે. ત્યારે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા અષાઢી બીજને તા. 7 જુલાઈના રોજ યોજાશે. ત્યારે રથયાત્રા અને મંદિરની સુરક્ષાને લઈ અમદાવાદ શહેર પોલીસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code