1. Home
  2. Tag "Janmashtami Lok Mela"

રાજકોટના જન્માષ્ટમીના 5 દિવસના લોકમેળામાં 1266 પોલીસ જવાનોને તૈનાત કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદઘાટન માટે અપાયું આમંત્રણ, ખાનગી સિક્યુરિટીના 125 જવાનો પણ તૈનાત કરાશે, ફાયર ફાયટરો-એમ્બ્યુલન્સ 24 કલાક સ્થળ પર રહેશે રાજકોટઃ સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના પર્વનું વિશેષ મહાત્મ્ય છે, ગામેગામ લોક મેળાઓ યોજાતા હોય છે. આજે બોળચોથથી સાતમ-આઠમના તહેવારોનો પ્રારંભ થયો છે. ત્યારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો સાતમ-આઠમનો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાન પર યોજાશે. આ મેળાના ઉદઘાટન […]

રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો શહેરની બહાર નહીં પણ રેસકોર્સમાં જ યોજાશે

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના લોકમેળા ગામેગામ યોજાય છે. જેમાં રાજકોટનો પાંચ દિવસનો જન્માષ્ટમીનો મહામેળો દેશભરમાં જાણીતો છે. આ મેળામાં લાખોની સંખ્યામાં પાંચ દિવસ મેળાની મોજ માણતા હોય છે. આ વખતે રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડને લીધે લોકમેળો શહેરની બહાર ન્યુ રેસકોર્સ અથવા તો કણકોટમાં યોજવા અંગે વિચારણા હાથ ધરવામાં આવી હતી જેના માટે આર એન્ડ બીનો અભિપ્રાય માગવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code