ગુજરાત સરકાર દ્વારા જંત્રીના દરમાં વધારાની હિલચાલ સામે સુરતના કેડ્રાઈએ કરી રજુઆત
સુરતઃ રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરમાં વધારો કરવાની વિચારણા ચાલી રહી છે. જંત્રીના ભાવમાં વધારો થતાં જમીન અને મકાનોની કિંમતમાં પણ વધારો થશે. એક વર્ષ પહેલા જંત્રી દરમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે ફરી એક વખત જંત્રી દરમાં વધારો કરવાની સરકારે તૈયારી શરૂ કરી છે. જંત્રીના દર વધારાથી મકાનો અને પ્રોપર્ટી ટેક્સ સહિત દસ્તાવેજના ખર્ચ […]