1. Home
  2. Tag "Jnana Sahar Yojana"

ગાંધીનગરમાં જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ, TET-TAT પાસ ઉમેદવારોની પોલીસે કરી અટકાયત

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી નહીં કરીને કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. તેની સામે મહિનાઓથી ટાટ અને ટેટ પાસ કરેલા ઉમેદવારો સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોના ભવિષ્ય સામે ખતરો હોવાથી સમગ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code