કોંગ્રેસ દ્વારા મોરબીથી ગાંધીનગર સુધીની ન્યાય પદયાત્રાનો કાલથી પ્રારંભ
અમદાવાદઃ હરણી બોટકાંડ, મોરબી ઝુલતા પુલકાંડ, સુરત તક્ષશિલાકાંડ, અને રાજકોટના અગ્નિકાંડ, લઠ્ઠાકાંડ, પેપરકાંડ, અંધાપાકાંડ જેવી ઘટનાઓમાં ભોગ બનેલા પિડિતોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા આવતી કાલ તા. 9મી ઓગસ્ટને શુક્રવારથી મોરબીથી ન્યાય પદયાત્રા આરંભ થશે. મોરબીમાં લોકોને મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી છે. આગામી તા. 23ના રોજ આ ગુજરાત ન્યાય યાત્રા […]