કંડલા-ગાંધીધામ વચ્ચે ટ્રાફિકની સમસ્યા હલ કરવા બાયપાસની માગ
કંડલા પોર્ટને લીધે 24 કલાક ટ્રાફિક ધમધમતો રહે છે, ગાંધીધામના બાહ્ય વિસ્તારથી કંડલા સુધી બાયપાસ માર્ગનું નિર્માણ કરવા માગ, ગાંધીધામમાં વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે ગાંધીધામઃ ભારતનું પ્રથમ નંબરનું કંડલાનું દીન દયાલ પોર્ટ આયાત નિકાસના ઊંચા લક્ષ્યાંક સિદ્ધ કરી રહ્યું છે ત્યારે ગાંધીધામથી કંડલા સુધી ભારે વાહનોની સતત અવરજવરથી વારંવાર તથા ટ્રાફિક જામની સમસ્યાથી સ્થાનિક લોકો […]