કાશ્મીર ઘાટીમાં NIAનો સપાટોઃ 16 સ્થળો ઉપર દરોડા પાડી તપાસ શરૂ કરી
દિલ્હીઃ કાશ્મીર ઘાટીમાં ફરી એકવાર લઘુમતી હિન્દુ અને શીખ ધર્મના લોકો ઉપર હુમલાના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી એટલે કે એનઆઈએ ઘાટીમાં 16 સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. એવુ મનાઈ રહ્યું કે, આ દરોડા બે મામલાઓને થઈને પાડવામાં આવ્યાં છે. એક કેસ આઈએસઆઈએસ-વોયસ ઓફ હિન્દ સાથે જોડાયેલો છે જ્યારે બીજો કેસ બઠીંડી […]