1. Home
  2. Tag "Kinnaro"

દેશભરના કિન્નરોનું વિશ્વશાંતિ માટે જામનગરમાં મહાસંમેલન, 5000 કિન્નરો ઉમટી પડ્યાં

જામનગરઃ વિશ્વશાંતિ અર્થે જામનગરમાં અખિલ ભારતીય કિન્નર મહાસંમેલનનો પ્રારંભ થયો છે. આગામી 23 મે સુધી ચાલનારા સંમેલનમાં ભંડારો સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. 11 દિવસના સંમેલનમાં ગુજરાત સહિત ભારતભરમાંથી 5000 કિન્નર ભાગ લઈ રહ્યા છે. જામનગરમાં કિન્નર સમાજ દ્વારા વિશ્વ શાંતિ માટે યોજાયેલા મહાસંમેલનમાં દેશભરમાંથી અંદાજે 5000 થી વધુ કિન્નરો જામનગર પહોંચી ગયા છે.  જામનગરને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code