હિમાચલપ્રદેશના કિન્નોરમાં ભૂસ્ખલનની મોટી ઘટના બની, 40 યાત્રીઓથી ભરેલી બસ સહીત અન્ય વાહનો પણ ફંસાયા, બચાવકાર્ય શરુ
હિમાચલમાં ભૂસ્ખલનની ઘટના બસમાં યાત્રા કરતા 40 લોકો ફસાયા સેના તેમજ એનડીઆરએફની ટીમે બચાવ કાર્ય હાથ ઘર્યું શિમલાઃ આજ રોજ બુધવારે હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બનવા પામી હતી. આ ઘટના બાદ લગભગ 40 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ડેપ્યુટી કમિશનર સાદિક હુસૈને આ મામલે માહિતી આપી હતી. હિમાચલ પ્રદેશના […]