દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવ ભારે ધામધૂમથી ઊજવાશે, દ્વારકાધિશ મંદિરને રોશનીથી શણગારાયું
દ્વારકાની હોટલો, બજારોને પણ રંગબેરંગી રોશનીથી શણગાર કરાયો, દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ, દ્વારકાઃ ગુજરાતભરમાં સોમવારે જન્માષ્ટમીનું પર્વ ભારે ઉત્સાહથી મનાવવામાં આવશે. જેમાં દ્વારકાના દ્વારકાધિશ મંદિરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભારે ઉત્સાહથી ઉજવણી કરવામાં આવશે. કૃષ્ણનગરી દ્વારકામાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે દ્વારકા નગરીને […]