1. Home
  2. Tag "Lieutenant governor"

જેલમાં અરવિંદ કેજરીવાલને મારવાનું ષડયંત્ર રચાઇ રહ્યું છેઃ આતિશી

ઇડી દ્વારા જામીન મળવા છતા સીબીઆઇ દ્વારા પણ તેમના પર કેસ દાખલ કરાયો હોવાથી એ કેસમાં જામીન ન મળે ત્યાં સુધી અરવિંદ કેજરીવાલનો જેલવાસ યથાવત છે ત્યારે, તેમના સ્વાસ્થ્યને લઇને અનેક બાબતો સામે આવી રહી છે. દિલ્હી સરકારના મંત્રી અને AAP નેતા આતિશીએ કહ્યું છે કે બીજેપી સીએમ અરવિંદ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહી છે. […]

જમ્મુ-કાશ્મીરમાં લેફ્ટનન્ટ ગવર્નર બન્યા વધુ શક્તિશાળી, ગૃહ મંત્રાલયે સત્તા વધારી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન કાયદામાં સુધારો કર્યો હતો. આ સાથે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરને હવે વધુ સત્તાઓ મળી ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. સુધારેલા નિયમો જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 ની કલમ 55 હેઠળ સૂચિત કરવામાં આવ્યા છે, જેમાં LGને વધુ […]

દિલ્હીમાં હીટ વેવનું એલર્ટ, શ્રમજીવીઓને બપોરે 12થી 3 વાગ્યા સુધી રજાનો આદેશ આપ્યો

નવી દિલ્હીઃ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને કામદારો માટે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી રજાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, લેફ્ટનન્ટ ગવર્નરે બાંધકામ સ્થળ પર કામદારોને પાણી અને નાળિયેર પાણીનો પૂરતો જથ્થો આપવા સૂચના આપી છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડમાં ઘડાઓમાં પાણી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. આકરી ગરમીમાં […]

જમ્મુ-કાશ્મીરમાં બે વર્ષ બાદ આતંકવાદ જોવા નહીં મળેઃ ઉપરાજ્યપાલ

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે, બે વર્ષ પછી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ જોવા નહીં મળે. ભારત સરકાર આ દિશામાં કામ કરી રહી છે. EEPC ઈન્ડિયા નોર્ધન રિજન એક્સપોર્ટના એવોર્ડ ફંક્શનને સંબોધતા સિંહાએ કહ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘણા લોકો કાયદો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code