વ્યાજખોરો સામેનું અભિયાન એક–બે મહિના માટે નથી, લાંબી લડાઇ છે: હર્ષ સંઘવી
33 જિલ્લામાં લોન મેળાનું આયોજન કરી 262 કરોડની લાન અપાવી છે, રાજ્યમાં 1648 લોક દરબાર યોજાયા, વ્યાજખોરો સામે સખત પગલાં ભરાશે અમદાવાદઃ ગુજરાતમાં વ્યાજખોરોની વિરૂધ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા ટુંકી મુદતના પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં અનેક સામાન્ય, મધ્યમ તથા ગરીબ વર્ગના પરિવારો ઘરનો […]