ભાવનગરની M K B યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના 8 મહિને પણ માર્કશીટ મળી નથી
સેમેસ્ટર-1ની પરીક્ષા 6 મહિના પહેલા લેવામાં આવી હતી, માર્કશીટ ન મળતા સ્કોલરશીપ સહિત લાભ લેવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી, ભાવનગરઃ મહારાજા કૃષ્ણ કૂમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીનો વહિવટ અંધેર હોવાની ફરિયાદો ઊઠી છે. યુનિવર્સિટી દ્વારા ગત ડિસેમ્બર મહિનામાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવી હતી. અને ત્યારબાદ આ પરીક્ષાનું પરિણામ ઓનલાઇન જાહેર કરી દેવામાં આવ્યુ […]