ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માલધારી સમાજે કરી માગ
મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો, ગૌ હત્યા અટકાવીને કતલખાના બંધ કરાવો, સુરતમાં માલધારી સમાજે કલેકટરને આપ્યુ આવેદનપત્ર સુરતઃ મહારાષ્ટ્ર જેમ ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉઠી છે. સુરતમાં માલધારી સમાજ સહિત વિવિધ હિન્દુ સંગઠનોએ જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરે તેવી માંગ […]