1. Home
  2. Tag "Matrugaya Tirtha"

સિદ્ધપુર માતૃગયા તિર્થ, શ્રાદ્ધવિધિ માટે શ્રદ્ધાળુઓની ભીડ

માતૃગયા તીર્થમાં એકસાથે 200 પરિવાર પૂજાવિધીનો લાભ લઇ શકે તેવી સુવિધા, ગત વર્ષે બિન્દુ સરોવરમાં 47100 પરિવારોએ પૂજા વિધિ કરી હતી, પોર્ટલ દ્વારા તમામ માહિતી મળી રહે છે ગાંધીનગરઃ ગુજરાતના પાટણ જિલ્લામાં પ્રાચીન સરસ્વતી નદી કિનારે વસેલું ઐતિહાસિક સ્થળ એટલે સિદ્ધપુર. સિદ્ધપુર શહેર અતિ પ્રાચીન ધાર્મિક, પવિત્ર અને ઐતિહાસિક નગરી છે. ઉત્તર ગુજરાતમાં આવેલું સિદ્ધપુર શ્રીસ્થલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code