રાજયના તમામ મંત્રીઓ અને અધિકારીઓને સોમ-મંગળ બે દિવસ ઓફિસમાં હાજર રહેવા ફરમાન
ગાંધીનગરઃ પાટનગરના સ્વર્ણિમ સંકુલ તેમજ સચિવાલયમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. કોરોનાને લીધે લોકોને કચેરીઓમાં પ્રવેશ માટે પાબંદી લગાવવામાં આવી હતી.પણ ભૂપેન્દ્ર પટેલની સરકારે લોકો માટે સ્વર્ણિમ સંકુલ સહિત તમામ કચેરીઓ અનલોક કરી દીધી છે. એટલે હવે દુર દુરથી લોકો પોતાના પ્રશ્નો માટે રજુઆત કરવા આવી રહ્યા છે. ઘણીવાર સરકારના મંત્રીઓ કે અધિકારીઓ કચેરીઓમાં હાજર […]