ટીઆરબી જવાનોને મુક્ત કરવાનો નિર્ણય હાલ મોકુફ રખાયો
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બેઠક મળી રાજ્યના પોલીસ વડા સહિતના અધિકારીઓ રહ્યાં ઉપસ્થિત વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી અમદાવાદઃ ટીઆરબી જવાનોને મુક્ત કરવાના નિર્ણયને પગલે રાજ્યભરમાં ટીઆરબી જવાનો રોષ ફેલાયો હતો. તેમજ સરકાર સામે મોરચો ખોલવાની કવાયત શરુ કરી હતી. દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રીની આગેવાનીમાં એક મીટીંગ મળી હતી. જેમાં હાલની સ્થિતિએ ટીઆરબી જવાનોને ફરજ પરથી મુક્ત […]