બાંગ્લાદેશમાં હિંસા ભડકીઃ અત્યાર સુધી 101થી વધારે વ્યક્તિઓના મોત
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસામાં મૃત્યુઆંક વધીને 101 થઈ ગયો છે. અનામત સુધારાની માંગ સાથે શરૂ થયેલું આંદોલન સરકાર બદલવાના આંદોલનમાં પરિવર્તિત થયું છે. સરકારના રાજીનામાની માંગ કરી રહેલા વિરોધીઓ અને સરકારના સમર્થકો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. વિરોધીઓએ પ્રધાનમંત્રી શેખ હસીનાના મંત્રણા માટેના આમંત્રણને પણ નકારી કાઢ્યું છે. બે જૂથો વચ્ચેના સંઘર્ષમાં અત્યાર […]