1. Home
  2. Tag "Most Indians"

મોટાભાગના ભારતીયો અનિદ્રાની સમસ્યાથી પરેશાન, એક અહેવાલમાં ચોંકાવનારો દાવો

શારીરિક અને માનસિક રીતે ફિટ રહેવા માટે સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. નિંદ્રાની સમસ્યા તમારા શરીરને અનેક પ્રકારની બીમારીઓથી ઘેરી લે છે. દરમિયાન, ભારતની ટેલિમાનસ માનસિક સ્વાસ્થ્ય હેલ્પલાઈને એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. આ હેલ્પલાઇનમાં મળેલી ફરિયાદોમાં ઊંઘ ન આવવાની સમસ્યા સૌથી ઉપર છે. એટલે કે મોટા ભાગના ભારતીયો રાત્રે ઊંઘ ન આવવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code