ગિરનારના પર્વત પર પ્લાસ્ટિક ન ફેંકવા લોકોને અપીલ, પગથિયા પર ઠેર ઠેર ડસ્ટબિન મુકાયાં
જુનાગઢઃ ગરવા ગિરનારની યાત્રાએ જતાં યાત્રાળુઓ દ્વારા પ્લાસ્ટિકની થેલીઓ અને કચરો ફેંકીને ગંદકી કરવામાં આવતી હોય છે. ગિરનારના પગથિયાઓ પર પણ ગંદકી જોવા મળતી હોય છે. આથી ગિરનારની સફાઈના મુદ્દે હાઈકોર્ટમાં રિટ કરાયા બાદ કોર્ટે ગિરનારની સાચી પરિસ્થિતિનો ચીતાર મેળવવા માટે કોર્ટ કમિશનની નિમણુંક કરી હતી. આ કોર્ટ કમિશનર તાજેતરમાં ગિરનારની મુલાકાત લીધી હતી. તંત્રએ […]