1. Home
  2. Tag "Neej Mandir"

અમદાવાદમાં જગન્નાથજીના નીજ મંદિરમાં નેત્રોત્સવ, ધ્વજા રોહણ બાદ સાધુ-સંતોનો ભંડારો યોજાયો

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજ તા.7મી જુલાઈને રવિવારે નીકળનારી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રજી અને મોટાભાઈ બલરામજીની 147મી રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે ભગવાન સરસપુર મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા છે. મામાના ઘરે વધારે કેરી અને જાંબુ ખાવાથી ભગવાનને આંખો આવી છે. જેથી સવારે ભગવાનના આંખે પાટા બાંધવાની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code