ગુજરાતમાં 137 જેટલાં કાયદાઓ અને જોગવાઈના અમલ માટે સરકારે બહાર પાડ્યો વટહુક્મ
ગાંધીનગરઃ 1લી જુલાઇથી સમગ્ર દેશમાં IPC, CrpC અને પુરાવા અધિનિયમ સંબંધિત સંસદ દ્વારા નવા કાયદા બનાવી નવીન જોગવાઇઓ લાગુ કરવામાં આવી છે. જેના સંદર્ભે રાજ્યપાલના વટહુકમ દ્વારા આ જોગવાઇઓ સંબંધે ગુજરાત રાજ્યના કાયદાઓમાં સંબંધિત સુધારા કરી તેને લાગુ કરનારૂ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે. તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ, રાજ્ય સરકારના […]