અમદાવાદ મંડળ ખાતે “નો પ્લાસ્ટિક ડે” ની થીમ પર સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી
સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી “નો પ્લાસ્ટિક ડે” ની થીમ અંતર્ગત ઉજવણી સ્ટેશનો પર કોટન બેગનું વિતરણ કરવામાં આવ્યું અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈનના નિર્દેશન હેઠળ 16 સપ્ટેમ્બરથી 02 ઓક્ટોબર 2021 સુધી સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે. મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ મંડળ ખાતે 28 સપ્ટેમ્બર […]