1. Home
  2. Tag "no problem"

ટ્રેનોને ઉથલાવવાના કાવતરા કરનારાઓની હવે ખેર નથી,  રેલવે હવે NIAની મદદ લેશે

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રેનોને ઉથલાવવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે, જેને લઈને કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી છે, હવે આવુ કાવતરુ કરનારાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, રેલવે પ્રશાસન એલર્ટ મોડમાં છે, તેમજ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) સાથે પણ આ સંબંધમાં વાતચીત કરવામાં આવી […]

અમદાવાદમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય, મ્યુનિ.કોર્પો.એ કર્યું આયોજન

અમદાવાદઃ શહેરમાં ઉનાળાના પ્રારંભથી ગરમીમાં પણ વધારો થઈ રહ્યો છે. દર વર્ષે ઉનાળામાં શહેરીજનોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જો કે આ વર્ષે અમદાવાદીઓને પાણીની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. સોમવારે મળેલી મ્યુનિ કોર્પોરેશનની વોટર કમિટીમાં ઉનાળામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં એક સમયે પાણીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code