પાટિદાર અનામત આંદોલન સમયના કેસો હજુપણ પાછા ન ખેંચતા સમાજની મુખ્યમંત્રીને રજુઆત
પાલનપુરના ગઢ ગામે 167 પાટિદાર સમાજના લોકો સામે કેસ કરાયા હતા. અનેક રજુઆતો છતાંયે કેસ પાછા ખેંચાયા નથી, ભાજપના નેતાઓને સાથે રાખીને મુખ્યમંત્રીને રજુઆત પાલનપુરઃ પાટીદાર અનામત આંદોલન સમયે પાલનપુર તાલુકાના ગઢ ગામે પોલીસ ફાયરિંગમાં બે પાટીદાર યુવકોના મોત થયા હતા. જેમાં પોલીસ દ્વારા 167 જેટલા પાટીદાર સમાજના લોકો સામે કેસો દાખલ કરવામાં આવ્યા હતા […]