1. Home
  2. Tag "offered"

શું હવે લોરેન્સ બિશ્નોઈ ચૂંટણી લડશે? રાજકારણમાં જોડાવવાની ઓફર કરાઈ

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને આડે વધુ સમય બાકી નથી. આવી સ્થિતિમાં એક પાર્ટીનું વિચિત્ર નિવેદન સામે આવ્યું છે. આ પાર્ટીએ ગેંગસ્ટર લોરેન્સ વિશ્નોઈને ચૂંટણી લડવાની ઓફર કરી છે. આ પાર્ટીએ ગેંગસ્ટર લોરેન્સ વિશ્નોઈની સરખામણી શહીદ-એ-આઝમ સરદાર ભગત સિંહ સાથે કરી છે. પાર્ટીએ પોતાના નિવેદનમાં કહ્યું કે અમારા કાર્યકર્તાઓ અને અધિકારીઓ તેમને જીતાડવાનો પ્રયાસ કરશે. ગેંગસ્ટર લોરેન્સ […]

અનંત અંબાણીએ લાલબાગના રાજાને 20 કિલોનો સોનાનો મુગટ અર્પણ કર્યો

મુંબઈઃ ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ લાલબાગના રાજાને 20 કિલોનો સોનાનો મુગટ અર્પણ કર્યો છે. મુગટની કિંમત 16 કરોડ રૂપિયા છે. અનંત અંબાણીએ શ્રદ્ધા ભાવથી ગણેશ મંડળને તાજ સોંપ્યો છે. અનંત અંબાણીને લાલબાગ સાર્વજનિક ગણેશ મંડળ વતી મંડળની કાર્યકારી સમિતિના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અંબાણીના પરિવાર દર વર્ષે ગણપતિ બાપ્પા […]

પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું હતું કે, “હું સ્વામી વિવેકાનંદને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમના ઉપદેશો લાખો લોકોને શક્તિ આપે છે. તેમનું ગહન જ્ઞાન અને જ્ઞાનની અવિરત શોધ પણ ખૂબ જ પ્રેરક છે. અમે તેમના સમૃદ્ધ અને પ્રગતિશીલ […]

ગુજરાતઃ કસ્તુરબા ગાંધીની જન્મજયંતી નિમિત્તે વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

અમદાવાદઃ પૂજ્ય કસ્તુરબા ગાંધીની આજે ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભા સચિવ ડી. એમ.પટેલ દ્વારા ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના સંયુક્ત સચિવ રીટા મહેતા સહિત ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ પૂજ્ય કસ્તુરબાના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા. પૂજ્ય મહાત્મા ગાંધીજીના ધર્મ પત્ની પૂજય કસ્તુરબા ગાંધીનો જન્મ તા.11 એપ્રિલ 1869ના […]

ઉત્તરપ્રદેશઃ વિંધ્યવાસની મંદિરમાં ભક્તે 101 કિલો વજનનો ચાંદીનો દરવાજો અર્પણ કર્યો

લખનૌઃ મિર્ઝાપુરના વિંધ્યાચલમાં આવેલા સુપ્રસિદ્ધ વિધ્યવાસની મંદિર એક ભક્તે પોતાની મનોકામના પૂરી થતા 101 કિલો ચાંદીથી બનેલા દરવાજા અર્પણ કર્યાં હતા. મંદિરના ગર્ભ ગૃહમાં પ્રવેશ દ્વાર ઉપર આ ચાંદીના દરવાજા વૈદિક મંત્રોચ્ચાર બાદ મુખ્ય દ્વાર પર સ્થાપિત કરાયાં છે. આ દરવાજાની કિંમત લગભગ 80 લાખ આંકવામાં આવી રહી છે. વિંધ્યવાસની મંદિરમાં અર્પણ કરાયેલો દરવાજો સવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code