શુદ્ધ પ્રસાદ મેળવવા માટે દેશના મંદિર પરિસરમાં હિંદુ દુકાનદારોએ ‘ઓમ પ્રમાણપત્ર’ લેવુઃ ધારાસભ્ય ટી.રાજાસિંહ
પણજીઃ આજે સર્વત્રનું ચિત્ર જોતાં થુક જેહાદ, ગાયની ચરબીમાંથી બનાવેલા ઘી દ્વારા બનેલો પદાર્થ, માવો, પેંડા વગેરે પ્રસાદ તરીકે છડેચોક વિતરણ કરવામાં આવે છે. ભક્તો ભક્તિભાવથી ભગવાનને તે અર્પણ કરે છે. આ રીતે હિંદુઓની ધાર્મિક શ્રદ્ધા પર મોટો પ્રહાર છે. આજે અનેક તીર્થક્ષેત્રોના સ્થાન પર મોટા પ્રમાણમાં અહિંદુ દુકાનકારોની પ્રસાદની, પુજા-સામગ્રીની દુકાન હોય છે. તેમની […]