દિવાળીના અવસરે આ શુભ મુહૂર્ત ઉપર કરો નવા વાહનની ખરીદી
દિવાળીનો તહેવાર ધનની દેવી લક્ષ્મીજીને સમર્પિત છે. આ જ કારણ છે કે દિવાળીના દિવસે મોટા ભાગના લોકો ખરીદી કરવાને શુભ માને છે દિવાળીના દિવસે જમીન, મકાન, કાર, સોનું, ઝવેરાત વગેરે ખરીદવાથી ઘરમાં લાંબા સમય સુધી સમૃદ્ધિ આવે છે. ખાસ કરીને દિવાળી પર, શુભ સમયે ખરીદી કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ વર્ષે, જો […]