દેશમાં હિન્દુઓ સાથે અન્યાય થઇ રહ્યો છે તેના વિશે રાહુલ ગાંધી કેમ કંઇ બોલતા નથીઃ ગીરીરાજ સિંહ
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે મંગળવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે દેશમાં પેલેસ્ટાઈનના ઝંડા લહેરાવામાં આવી રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી કંઈ બોલતા નથી. બીજેપી નેતા ગિરિરાજ સિંહે કહ્યું, “દેશમાં ઘણી જગ્યાએ પેલેસ્ટાઈન ધ્વજ લહેરાવવામાં આવે છે, પરંતુ રાહુલ ગાંધી અને તમામ વિપક્ષી નેતાઓએ આ અંગે મૌન જાળવી રાખ્યું છે.” […]