શેખ હસીનાની મુશ્કેલી વધી, બાંગ્લાદેશની વચગાળાની સરકારે પાસપાર્ટ રદ્દ કર્યો
સાંસદોને આપવામાં આવેલા તમામ રાજદ્વારી પાસપોર્ટ રદ કરાયાં લંબાણપૂર્વકની ચર્ચા બાદ વચગાળાની સરકારે લીધો નિર્ણય શેખ હસીના વિરુદ્ધ અત્યાર સુધીમાં 44 થી વધુ ક્રિમિનલ કેસ નોંધાયા નવી દિલ્હીઃ બાંગ્લાદેશની વચગાળાની સરકારે મોટો નિર્ણય લીધો છે. શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન સાંસદોને આપવામાં આવેલા તમામ રાજદ્વારી પાસપોર્ટ સરકારે રદ કરી દીધા છે. આ નિર્ણય સાથે પૂર્વ વડાપ્રધાન […]