રાજકોટમાં ગાંધી મ્યુઝિયમની મુલાકાત લેવામાં લોકો નિરસ
26 કરોડના ખર્ચે ઈન્ટરનેશનલ ગાંધી મ્યુઝિયમ બનાવાયું છે. PM મોદીના હસ્તે વર્ષ 2018માં લોકાર્પણ કરાયું હતું, છેલ્લા 6 વર્ષમાં 3.16 લાખ લોકોએ મ્યુઝિયમની મુલાકાત લીધી રાજકોટઃ શહેર સાથે મહાત્મા ગાંધીજીનો નાતો ગાઢ રહ્યો છે. ગાંધીજીએ રાજકોટમાંથી શિક્ષણ લીધુ હતુ. અને શહેર સાથે અનેક યાદો જોડાયેલી છે. રાજકોટ મ્યુનિ દ્વારા કરોડોના ખર્ચે ઈન્ટરનેશનલ ગાંધી મ્યઝિયમ બનાવવામાં […]