ત્રિપુરાના લોકોને રાહત આપવા માટે SDRFના રૂ. 40 કરોડની એડવાન્સ રિલીઝની કેન્દ્રની મંજૂરી
નવી દિલ્હીઃ ત્રિપુરામાં ભારે વરસાદને પગલે પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. તેમજ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. ત્રિપુરામાં ભારે વરસાદને પગલે ચારથી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. દરમિયાન એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા બચાવ કામગીરી શરુ કરી છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે પૂરથી પ્રભાવિત ત્રિપુરાના લોકોને રાહત આપવા માટે SDRFના કેન્દ્રીય હિસ્સા તરીકે […]