1. Home
  2. Tag "Porbandar"

પોરબંદરના બરડા ડુંગરમાં શરૂ કરાશે ઓપન જંગલ સફારી

આગામી તા.16મી ઓક્ટોબરથી ઓપન જંગલ સફારીના પ્રારંભની શક્યતા, વન વિભાગ દ્વારા સવારે અને સાંજે બે-બે કલાક જંગલની સહેર કરાવાશે, બરડાનો ડુંગર વન્યજીવ ઇકોલોજી અલગ સ્થાન ધરાવે છે રાજકોટઃ સૌરાષ્ટ્રમાં અનેક પર્યટન સ્થળો આવેલા છે. ત્યારે પોરબંદર નજીક હરિયાળીથી હર્યોભર્યો બરડાનો ડુંગરનો પણ પ્રવાસન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. બરડાના જંગલમાં વનરાજોનો વસવાટ પણ શરૂ […]

પોરબંદર ચોપાટી ખાતે માય ભારત વોલિન્ટિયર્સ દ્વારા બીચ સાફ સફાઈ કરાઈ

અમદાવાદઃ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીએ નહેરુ યુવા કેન્દ્રના સંકલનમાં માય ભારત વોલિન્ટિયર્સ દ્વારા પોરબંદર ચોપાટી ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયા, જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયા અને પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા બીચ સફાઈ અભિયાનમાં જોડાયા હતાં. પ્લાસ્ટિકના ઉપયોગના કારણે દર વર્ષે દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન પહોંચે છે તે […]

પોરબંદર નજીક અરબ સાગરમાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત બન્યું

હેલિકોપ્ટરના બે પાયલટ સહિત 3 વ્યક્તિ ગુમ એક મરજીવાને બચાલી લેવાયો અમદાવાદઃ ભારતીય કોસ્ટ ગાર્ડનું એક હેલિકોપ્ટર અરબ સાગરમાં દૂર્ઘટનાનો ભોગ બન્યાનું જાણવા મળે છે. પોરબંદર નજીક અરબ સાગરમાં મદદ માટે ગયેલુ કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર ક્રેશ થયાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનામાં બે પાયલોટ સહિત 3 વ્યક્તિ ગુમ થયા હતા. હેલિકોપ્ટરમાં ચાર વ્યક્તિ સવાર હતા જે […]

CM ભૂપેન્દ્ર પટેલે પોરબંદરની મુલાકાત લઈને ભારે વરસાદ બાદ સ્થિતિની સમીક્ષા કરી આપ્યા આદેશ

પોરબંદર: જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે રોડ-રસ્તાઓ ધોવાઈ ગયા હતા. તેમજ વાડી-ખેતરોમાં વાવણી કરેલા પાક પણ ધોવાય ગયો હતો, કેટલાક વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘુંસી જતાં ઘર-વખરીને પણ નુકસાન થયું હતું. આથી સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ પોરબંદર કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા […]

પોરબંદરમાં 22 કલાકમાં 18 ઈંચ, વંથલીમાં 6 ઈંચ, અનેક વિસ્તારો બન્યા જળબંબોળ

અમદાવાદઃ ગુજરાતમાં આજે શુક્રવારે બપોર સુધીમાં 72 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. છેલ્લા 22 કલાકમાં પોરબંદરમાં 18 ઈંચ અને જુનાગઢના વંથલીમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. પોરબંદર સહિત ઘેડ પંથકમાં ભારે વરસાદને કારણે આખોયે વિસ્તાર જળબંબોળ બની ગયો છે. જ્યારે માણાવદર અને કેશોદના […]

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કચ્છ, વલસાડ, પોરબંદર અને ભાવનગરમાં હિટવેવની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરી છે. આ ઉપરાંત રાજ્યના ચાર જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કામ વિના બહાર નહીં નીકળવા માટે લોકોને તાકીદ કરી  છે. દેશના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર […]

પોરબંદર નજીક દરિયામાંથી ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાની નાગરિકો ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળાકારોને તોડી પાડવા અને આવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ઝડપી લેવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે. ભારતીય કોસ્ટગાર્ડે એક ઓપરેશન હાથ ધરીને દરિયામાંથી 90 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 14 જેટલા પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધા હતા. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને […]

પોરબંદરથી 40 કિમી દૂર દરિયામાં ફસાયેલા 5 માછીમારોને કોસ્ટગાર્ડે બચાવ્યા

અમદાવાદઃ ભારતીય કોસ્ટ ગાર્ડે પોરબંદરથી 40 કિમી દૂર દરિયાની મધ્યમાં ફિશિંગ બોટમાંથી પાંચ માછીમારોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. ICG જહાજ C-16 એ પ્રેમસાગર જહાજના તમામ પાંચ ક્રૂને બચાવ્યા અને તેમને તબીબી સહાય પૂરી પાડી. આ પછી તેઓને પોરબંદર લાવીને ફિશરીઝ વિભાગને સોંપવામાં આવ્યા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડે  ફિશિંગ બોટમાંથી પાંચ માછીમારોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. ફોર્સે […]

પોરબંદરમાં કિર્તિ મંદિર અને અમદાવાદના સાબરમતી આશ્રમમાં ગાંધી જ્યિંતિની ઉજવણી

અમદાવાદઃ રાજ્યભરમાં આજે ગાંધી જ્યંતિની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર ખાતે કિર્તિ મંદિરમાં બાપુને શ્રદ્ધા સુમન અપર્ણ કરી હતી. જ્યારે અમદાવાદના સાબરમતી આશ્રમમાં પણ સવારે પ્રાર્થના સભા યોજાઈ હતી. પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થળ કિર્તી મંદિર ખાતે સવારે યોજાયેલી પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. […]

પોરબંદરના દરિયા કિનારે રેતીમાંથી અદભૂત શિલ્પ કંડાર્યા છે, કલાકાર નથુ ગરચરે… રેત શિલ્પોનું દસ્તાવેજીકરણ કરી કાયમ જીવંત રાખ્યા કલાસાધક રમણીક ઝાપડિયાએ..

રેત શિલ્પની અનોખી દેહાકૃતિ ગુજરાતી પ્રજા સુધી પહોંચાડવાના શુભાશયથી રેત શિલ્પની વિવિધાને દ્રશ્યાત્મક રીતે પ્રદર્શિત કરતા આ ગ્રંથનું દસ્તાવેજીકરણ આપણી નજર સામે શિલ્પ ચિત્રો જીવંત કરે છે… નથુ ગરચર એટલે ઓલિયો કલાકાર. કલામાં મસ્ત આરાધક. રોજ દરિયા કિનારે જાય. નોખાનિરાળા વિષયને પસંદ કરી રેત શિલ્પ બનાવે. સિદ્ધહસ્ત શિલ્પી એટલે તુરંત જ રેતીમાં ચેતન આરોપિત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code