1. Home
  2. Tag "Porbandar"

પોરબંદરનો ફોદાળા અને ખંભાળા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને કરાયાં સાબદા

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલમાં અનેક જળાશયો છલકાયાં છે. દરમિયાન પોરબંદરના બે ડેમ ઓવરફ્લો થતા સાવચેતીના ભાગ રૂપે નીચાણવાળા વિસ્તારના ગ્રામીણ વિસ્તારોને સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. દરમિયાન આજે મેઘરાજાએ વિરામ લેતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને લઈને પોરબંદર શહેરમાં પીવાનું પાણી પૂરું પડતા ફોદાળા અને ખંભાળા બંને ડેમ […]

બિપરજોય વાવાઝોડું પોરબંદરથી દરિયામાં 290 કિમી દૂર, જખૌથી ભારે પવન સાથે પસાર થશે

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપોરજોય વાવાઝાડાનું સંકટ ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડુ પ્રતિ કલાક 10 કિમીની ઝડપે ગુજરાત તરફ ગળ વધી રહ્યું છે અને હાલ પોરબંદરથી લગભગ 290 કિમી દૂર છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે ટકરાવવાની શકયતા છે. જેના પરિણામે વહીવટી તંત્ર સાબદુ બન્યું છે. તેમજ […]

વાવાઝોડાનું સંકટઃ પોરબંદર અને દ્વારકાના દરિયાકાંઠે વાવાઝોડાની અસર જોવા મળી

અમદાવાદઃ ગુજરાત ઉપર બિપરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે, તેમજ દરિયાકાંઠા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વહન ફુંકાઈ રહ્યો છે તેમજ બિપરજોયની અસરના પગલે દરિયામાં ઉંચા મોજા ઉછડી રહ્યાં છે. દરમિયાન પોરબંદરમાં દરિયા કાંઠે આવેલા મંદિરની દિવસ ધરાશાયી થઈ હતી. આ ઉપરાંત દ્વારકામાં વોક-વે પાસે શેડને પણ નુકશાન થયું છે. વાવાઝોડાની […]

પોરબંદરમાં ISISના આતંકી મોડ્યુલનો પર્દાફાશ, ATS એ 4 શંકાસ્પદની કરી ધરપકડ

પોરબંદરમાં ISISના આતંકી મોડ્યુલનો પર્દાફાશ 4 શંકાસ્પદની કરાઈ ધરપકડ અમદાવાદઃ-  ગુજરાતના પોરબંદરમાં આઈએસઆઈએડ આતંકી મોડ્યુએલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ હેઠળ 4 શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરાઈ છે. ગુજરાતના પોરબંદરમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એ એક મોટું ઓપરેશન હાથ ધર્યું તે અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવની છે. એટીએસ દ્વારા ચાર લોકોને દબોચી પાડવામાં આવ્યા હોવાની માહિતી […]

પોરબંદર જિલ્લામાં ઉનાળું વાવણી, સૌથી વધુ મગનું 6865 હેકટરમાં વાવેતર કરાયું

પોરબંદરઃ જિલ્લામાં ગત ચોમાસા દરમિયાન સારો વરસાદ પડ્યો હતો. જેથી જળાશયો છલકાયા હતા. જેના કારણે ખરીફ પાક બાદ રવિપાકનું પણ સારુ એવુ ઉત્પાદન થયું હતું. હવે ઉનાળુ પાકનું પણ ખેડૂતોએ વાવેતર કર્યું છે, જિલ્લામાં કુલ 14,160 હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મગ, તલ, અડદ અને ઉનાળુ મગફળીનું વાવેતર કરવામાં આવ્યુ છે. જેમાં […]

પર્યાવરણના જતન માટે પોરબંદરના દરિયા કાંઠા વિસ્તારમાં એક લાખ ચેરીના વૃક્ષો વવાશે,

પોરબંદરઃ ગુજરાતમાં દરિયા કાંઠો ધોવાતો જાય છે. ઉપરાત દરિયા કાંઠાની જમીનોમાં ખારાશનું પ્રમાણ પણ વધતું જાચ છે. આ સમસ્યાનું નિવારણ એ જ છે. કે, કાંઠા વિસ્તારામાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવું, વધુ વૃક્ષોને લીધે જમીનમાં ખારાશનું પ્રમાણ પણ અટકી જશે. ઉપરાંત દરિયાઇ વિસ્તારોમાં વારંવાર વાવાઝોડા તેમજ કમોસમી વરસાદ સહિતની કુદરતી આપદાઓ જોવા મળી રહી છે. કલાઇમેન્ટ […]

પોરબંદર; પ્રથમ વખત ઇલેક્ટ્રિક લોકોમોટિવના ટ્રાયલ રન સાથે PCEE નિરીક્ષણ પૂર્ણ થયું

એકવાર 100% ઇલેક્ટ્રિફિકેશન હાંસલ કર્યા પછી, ભારતીય રેલવે ભારતીય પાવર સેક્ટરમાં ગેમ ચેન્જર બનવા જઈ રહી છે અને દેશ માટે તેના નૂર અને પેસેન્જર સેગમેન્ટને વિકસાવવાની વિશાળ તક છે. સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન ફોર રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન (કોર) હેઠળના રેલવે ઇલેક્ટ્રિફિકેશન, અમદાવાદ યુનિટે ભાવનગર મંડળના વાંસજાળીયા-પોરબંદર સેક્શન (RKM 32.07 ::TKM 50.27:) વિભાગને ચાલુ કરીને વધુ એક એક ઉપલબ્ધિ […]

પોરબંદર રેલવે સ્ટેશનનો અમૃત ભારત યોજનામાં સમાવેશ કરાતા હવે વૈશ્વિક કક્ષાનું બનશે

પોરબંદરઃ  દેશના 87 રેલવે સ્ટેશનનો  અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સમાવેશ કરતા એમાં પાલનપુર રેલવે સ્ટેશન પણ સામેલ છે. આ રેલ્વે સ્ટેશનને વિશ્વ કક્ષાના બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે પાલનપુરના રેલવે સ્ટેશન અદ્યત્તન અને પ્રવાસીઓને વધુ સુખ-સુવિધા મળી રહે એવું બનાવાશે. પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ મોઢવાડિયાએ જણાવ્યું હતું. કે કેન્દ્રીય રેલવે મંત્રીને પોરબંદર […]

પોરબંદરના દરિયામાં જહાજના બીમાર ક્રુ-મેમ્બરનું કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કર્યું

અમદાવાદઃ પોરબંદરના દરિયામાં એક માલવાહન જહાજમાં ક્રુ મેમ્બરની તબિયત લથડતા અન્ય ક્રુ-મેમ્બર દોડતા થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા ભારતીય કોસ્ટગાર્ડે મધ્યરાત્રિ બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમજ આ વિદેશી જહારના બિમાર ક્રુ-મેમ્બરને પ્રાથમિક સારવાર બાદ પોરબંદર લાવવામાં આવ્યો હતો. તેમજ વધારે સારવાર અર્થે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. પ્રાથમિક માહિતી અનુસાર […]

અમદાવાદથી પોરબંદર વાયા જેતલસર સુધીની ઈન્ટરસિટી ટ્રેન શરૂ કરવા સાંસદની રેલમંત્રીને રજુઆત

પોરબંદરઃ જિલ્લાના અનેક લોકો અમદાવાદમાં રોજગાર-ધંધામાં સ્થાયી થયેલા છે. ઘેડ પંથકના પણ અનેક લોકો અમદાવાદમાં વસવાટ કરી રહ્યા છે. ત્યારે વતનમાં આવવા માટે ઈન્ટરસિટી ટ્રેનની સુવિધા નથી. આથી અમદાવાદ-પોરબંદર વાયા જેતલસરની ઈન્ટરસિટી ટ્રેન સત્વરે શરૂ કરવા સાંસદ રમેશ ઘડકુએ રેલવે મંત્રીને રજુઆત કરી છે. પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે કેન્દ્રીય રેલમંત્રીને પત્ર લખીને એવી રજુઆત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code