1. Home
  2. Tag "Porbandar"

પોરબંદરનું વહાણ ‘રાજ સાગર’ ઓમાનના દરિયામાં ડૂબ્યું, કેપ્ટન અને એક ક્રુ મેમ્બરનું મોત

પોરબંદરઃ માલવાહક વહાણ ‘રાજ સાગર’ ઓમાનના દરિયામાં ડૂબતા કેપ્ટન અને એક ક્રુ મેમ્બરનાં મોત નીપજ્યા છે. જ્યારે અન્ય ક્રુ મેમ્બર્સને સ્થાનિક મરીન પોલીસે રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા.  ઓમાનના સલાલાથી 22 નોટિકલ માઈલ દૂર પોરબંદરના વહાણ ‘રાજ સાગર’એ જળ સમાધિ લીધી હતી. ‘રાજ સાગર’ વહાણ સલાલા બંદરથી જૂના વાહનો ભરીને યમન જવા માટે રવાના થયુ ત્યારે […]

પોરબંદરઃ 174 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

અમદાવાદઃ પોરબંદરમાં સિંગ્લ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે સ્થાનિક વહીવટી તંત્ર પગલા લેવામાં આવ્યાં છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનુ ઉત્પાદન કરતા ઇસમો સામે કાર્યવાહી કરી હતી. તેમજ 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરને પ્રદૂષણ મૂક્ત તથા પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે દૈનિક જીવનમા સિંગલ યુઝ પ્લાસ્ટિક તથ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો […]

પોરબંદરમાં બોરમાંથી કેમિકલયુક્ત લાલ પાણીની નીકળે છે, ખેડુતોને પણ હાલાકી પડી રહી છે

પોરબંદરઃ ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે. લોકોને શુદ્ધ પાવીનું પાણી પણ મળતું નથી. પોરબંદર શહેરના ઉદ્યોગનગરની આસપાસના વિસ્તારોમાં બોરમાંથી કેમિકલ વાળું ‘લાલપાણી’ નીકળી રહ્યું છે. ઉદ્યોગ, રહેણાંક અને ખેતીની જમીનમાં બોરમાંથી નીકળતા લાલ કલરના પાણીને કારણે માઠી અસર પડી રહી છે. કેમિકલ જમીનમાં ઉતરી જતા છેલ્લા 3 વર્ષથી લોકો કેમિકલ યુક્ત […]

પોરબંદર નજીક બરડા ડુંગરનું વાતાવરણ વનરાજોને ફાવી ગયું, સિંહોના વસવાટ વધારવાનો નિર્ણય

પોરબંદરઃ ગીરના જંગલમાં વનરાજોની વસતીમાં વધારો થઈ રહ્યો છે. તેના લીધે શિકારની શોધમાં સિહો રેવન્યુ વિસ્તારમાં ઘસી આવતા હોય છે. જંગલમાં સિંહોએ પણ પોતાનો વિસ્તાર નક્કી કરેલો હોય છે. અને પોતાના વિસ્તારમાં અન્ય સિંહોને પ્રવેશવા દેતા નથી. ઘણીવાર સિંહો વચ્ચે ઈનફાઈટના બનાવો પણ બનતા હોય છે.  સિહોની વસતી વધતી જતી હોવાથી સિંહો માટે પોરબંદર નજીક […]

મંત્રી પરશોતમ રૂપાલાએ પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ જેટી ખાતે યોગા નિદર્શન યોગોત્સવ કાર્યક્રમમાં યોગાભ્યાસ કર્યો

પોરબંદર : કેન્દ્રીય મત્સ્ય અને ડેરી મંત્રી પરશોતમભાઇ રૂપાલાએ પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ જેટી ખાતે યોજાયેલ યોગા નિદર્શન યોગોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મહનુભાવો, યોગ સાધકો તથા ખારવા સમાજના લોકો સાથે યોગાસન કરવાની સાથે યોગ તથા આયુર્વેદનુ મહત્વ સમજાવ્યું હતું.મત્સ્ય વિભાગ ભારત સરકાર, રાજ્ય સરકાર તથા જિલ્લા વહિવટી તંત્ર પોરબંદર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૨ માટે કાઉન્ટ […]

પોરબંદરના ઐતિહાસિક દુલીપ ક્રિકેટ સ્કુલની જર્જરિત હાલત, અને સ્ટેડિયમમાં પણ સુવિધાનો અભાવ

પોરબંદર :  ક્રિકેટના ઈતિહાસમાં પોરબંદરનું નામ પણ અંકિત થયેલુ છે. ભારતીય ટેસ્ટ ક્રિકેટના પ્રથમ કપ્તાન રહેલા પોરબંદરના રાજવી નટવરસિંહજીએ પોરબંદર ખાતે રાજ્યની પ્રથમ ક્રિકેટની તાલીમ આપતી દુલીપ ક્રિકેટ સ્કુલની શરુઆત કરી હતી. આશરે 75 વર્ષ જુના આ ઐતિહાસિક દુલીપ સ્કૂલની હાલ જર્જરિત હાલત છે. સ્ટેડિયમની હાલત પણ બદતર છે. પોરબંદરના પ્રજાવત્સલ મહારાણા નટવરસિંહજી ભારતીય ટેસ્ટ […]

ગુજરાત: અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતના પોરબંદરમાં અરબી સમુદ્રમાંથી સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. સુરક્ષા એજન્સીઓએ દરિયામાંથી લગભગ 800 કિલો ડ્રગ્સ પકડ્યું હોવાનું જાણવા મળે છે. જેની આંતરરાષ્ટ્રીય કિંમત અંદાજે બે હજાર કરોડ જેટલી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક માહિતી […]

પોરબંદરમાં સુદામા મંદિરનો વિકાસ કરાયા બાદ તંત્રના વાંકે પટાગણની હાલત ખંડેર જેવી બની ગઈ

પોરબંદરઃ શહેરમાં સુદામાનું મંદિર આવેલું છે. વર્ષ દરમિયાન અનેક પર્યટકો અને યાત્રાળુઓનું આગમન થાય છે અને પ્રવાસીઓ પોરબંદરમાં પ્રવેશતા જ સુદાજીના મંદિરે દર્શનાર્થે આવે છે. એકમાત્ર પોરબંદરમાં આવેલું સુદામાજીના મંદિરના વિકાસ પાછળ લાખો રૂપિયાના ખર્ચા કરવામાં આવતા હોવાના તંત્રના પોકળદાવા વચ્ચે મંદિરના પટાંગણની દયનિય સ્થિતિ બની ગઈ છે. આમ તો મંદિરના પટાંગણમાં નાના ભૂલકાઓને રમવા […]

પોરબંદર પંથકના અનેક સરોવરમાં ફ્લેમિંગો, કુંજ,પેલિકન સહિત દેશ-વિદેશના પક્ષીઓનો જમાવડો

પોરબંદર: ગુજરાતમાં છીછરા પાણીના સરોવરમાં દર વર્ષે હજારો માઈલનું અંતર ખેડીને વિદેશી પક્ષીઓ આવતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી પોરબંદર જિલ્લાના છીછરા પાણીના સરોવરોમાં વિદેશી પક્ષીઓ મહેમાન બની રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદર જિલ્લાના અલગ-અલગ વેટલેન્ડોમાં મોટી સંખ્યામાં પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં અનેક જળપ્લાવિત વિસ્તારો આવેલા હોવાથી દેશ […]

પોરબંદર પાલિકાની ચૂંટણીનું મનદુઃખ રાખીને BJPના પાલિકા સભ્ય, અને સાગરિતોએ બેની હત્યા કરી

પોરબંદરઃ શહેરમાં નગરપાલિકાની ચૂંટણીમાં થયેલા વૈમનસ્યને કારણે બે જુથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં  ભાજપના સુધરાઈ સભ્ય અને તેના સાગરિતોએ બદુંકના ભડાકે બેની હત્યા કરતા શહેરભરમાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવમાં ચાર વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ભાજપ સુધરાઈ સભ્ય અને તેના પુત્ર સહિત 11 શખસો સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code