1. Home
  2. Tag "Porbandar"

પોરબંદરઃ કડકડતી ઠંડીમાં ફુટપાથ ઉપર સૂઈ જતા 15 શ્રમિકોને શેલ્ટર હોમમાં આશ્રય અપાયો

અમદાવાદઃ છેલ્લા ઘણા દિવસોથી પોરબંદર શહેર સહિત જિલ્લામાં ઠંડી વધુ પડતી હોવાથી ફુટપાથ-સ્લમ વિસ્તારમાં રહેતા નાગરિકોના સહારે નગરપાલિકા આવી છે. પોરબંદર છાંયા-નગરપાલિકા દ્રારા શહેરના જુદા-જુદા સ્થળોએ ફુટપાથ પર રહેતા નાગરિકોને શેલ્ટર હોમમાં આશ્રય   આપીને 15 જેટલા નાગરિકોને કાતિલ ઠંડીના મોજાથી બચાવ્યા છે. આશ્રીતોને ભગવતી ફરતુ અન્નક્ષેત્રના સહકારથી ભોજન મળી રહે છે. શિયાળામાં ઠંડીથી બચવા માટે […]

રસીકરણ અભિયાનઃ પોરબંદરમાં 20 હજારથી વધુ કિશોરોને રસી આપી સુરક્ષિત કરાયાં

અમદાવાદઃ  પોરબંદરમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. હાલ 15થી 18 વર્ષના કિશોરો કોરોનાની રસી ઉપરાંત ફ્રન્ડલાઈન કોરોના વોરિયર્સને રસીનો બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. દરમિયાન પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં 20 હજાર કિશોરોને રસીનો ડોઝ આપીને સુરક્ષિત કરાયાં છે. પોરબંદર જિલ્લામાં 15થી 18 વર્ષના કિશોરો-કિશોરીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા જુદાં-જુદાં […]

પોરબંદરના દરિયામાં બે દિવસીય તરણ સ્પર્ધામાં 600 સ્પર્ધકોએ હરખભેર ભાગ લીધો

પોરબંદર :  સ્વીમિંગ સ્પર્ધા કોઈ સરોવર કે નદીમાં નહીં પણ પોરબબંદરના દરિયામાં યોજાય રહી છે. યુવાઓમાં સાહસ અને શોર્યનો સંચાર કરવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્ર તરણ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરના ઘુઘવાતા સમુદ્રમાં બે દિવસીય ચાલનારી આ રાષ્ટ્રીય કક્ષાની સી સ્વિમિંગ સ્પર્ધામાં રાજ્ય સહિત […]

પોરબંદર નજીક દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડનું ઓપરેશન, બોટ સાથે 10 પાકિસ્તાની પકડાયા

અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિમી લાંબો દરિયા કિનારો આવેલો છે. પાકિસ્તાનની સીમા નજીક હોવાથી ગુજરાતનો દરિયા કાંઠો સંવેદનશીલ ગણવામાં આવે છે. તાજેતરમાં દરિયા કાંઠેથી ડ્રગ પકડાતા બાદ મરીન પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. તેમજ કોસ્ટગાર્ડ પણ સતત પેટ્રોલિંગમાં રહે છે. ત્યારે કોસ્ટ ગાર્ડે ગુજરાતના સમુદ્રમાંથી 10 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ પાકિસ્તાની […]

રાજ્ય સરકારની નિષ્ક્રિયતાથી પોરબંદરની મેડિકલ કોલેજને ચાલુ વર્ષે મંજુરી ન મળીઃ મોઢવાડિયા

અમદાવાદઃ પોરબંદરમાં મેડિકલ કોલેજને મંજુરી ના મળવા અંગે પ્રતિક્રિયા આપતા પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ  અર્જુન મોઢવાડીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને ચુંટાયેલા પ્રતિનિધિની બેદરકારીના કારણે કેન્દ્ર સરકારે મંજુર કરેલ મેડિકલ કોલેજ પોરબંદરે થોડા સમય માટે ગુમાવવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.  દોઢ વર્ષનો સમય હતો આ […]

પોરંબંદરમાં PGVCLનું નવું બિલ્ડિંગ એક વર્ષથી તૈયાર છે, પણ કચેરી શરૂ કરવાનું મૂહુર્ત મળતું નથી

પોરબંદર : રાજ્યમાં ગતિશીલ ગણાતી સરકારમાં ઘણી વખત તંત્રની લાપરવાહી કે અધિકારીઓની આળસને લીધે લાખો રૂપિયાના ખર્ચે બનેલા બિલ્ડિંગો પણ શોભાના ગાંઠિયા બની જતા હોય છે. મહદઅંશે એવું જોવા મળતું હોય છે કે જ્યારે પણ કોઈ સરકારી બિલ્ડીંગ જર્જરિત હોય ત્યારે તેનું રિનોવેશન અથવા તેને જમીન દોસ્ત કરી ત્યાં ફરીથી કામગીરી હાથ ધરાતી હોય છે, પરંતુ […]

પોરબંદરઃ જખૌ પાસે દરિયામાં માછીમારી કરતા મછીમારોને પોલીસે આપી સૂચના

અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયા સીમા સાથે જોડાયેલું છે. દરમિયાન ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ગુજરાતના માછીમારોનું અપહરમ કરવામાં આવતું હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન પોરબંદર જીલ્લા પોલીસ દ્વારા જખૌ નજીક માછીમારી કરતા પોરબંદરના માછીમારોને ભૂલથી પણ બોર્ડર ક્રોસ કરી પાકિસ્તાનના દરીયામાં ન જવાની કડક સૂચના આપવામાં આવી છે. ગુજરાતના જખૌ […]

પોરબંદર વિસ્તારમાં મઘરાત બાદ ભૂકંપના હળવા ત્રણ આંચકા અનુભવાયા, લોકોમાં ફફડાટ

 રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા અનુભવાતા હોય છે. ત્યારે પોરબંદરમાં ગત મધરાત્રે અઢી કલાકના અંતરમાં બે થી વધુની તીવ્રતાના ત્રણ આંચકા ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાયા હતા. જોકે ભૂકંપના આ આંચકાની તીવ્રતા ખૂબ ઓછી હોવાથી તેમજ રાતના સમયે મોટાભાગના લોકો ઊંઘતા હોવાની લોકોને કબર પડી નહતી. સૂત્રોના જણાવ્યા મુજબ પોરંબદર વિસ્તારમાં   ગઈ રાત્રે 12.49 […]

રાજકોટ-પોરબંદર, જબલપુર ટ્રેનને ભક્તિનગર સ્ટેશન પર સ્ટોપેજ અપાયું

રાજકોટઃ પોરબંદર, સોમનાથ- જબલપુર ટ્રેનને ભક્તિનગર સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવશે. જે અતંગર્ત 09573 રાજકોટ- પોરબંદર સ્પેશિયલ ટ્રેન ભક્તિનગર સ્ટેશને સવારે 7.07 કલાકે આવશે અને અને 7.08 કલાકે ત્યાંથી પ્રસ્થાન કરશે. તેવી જ રીતે 09574 પોરબંદર- રાજકોટ ટ્રેન ભક્તિનગર સ્ટેશને સાંજે 6.15 કલાકે આવશે અને અને 6.16 કલાકે ત્યાંથી ઉપડશે. જ્યારે સોમનાથ-જબલપુર ટ્રેન બપોરે 1.35 કલાકે […]

પોરંબદર, જાફરાબાદ, ઓખા સહિત 11 બંદરોના વિકાસ માટે પોર્ટ નજીકની જમીન મેળવતું મેરીટાઇમ બોર્ડ

ગાંધીનગરઃ ગુજરાત મેરીટાઇમ બોર્ડ રાજયનાં તમામ સરકારી અને પ્રાઇવેટ પોર્ટને નિયંત્રિત કરે છે. મેરી ટાઈમ બોર્ડે તાજેતરમાં આશરે રર86 હેકટર જમીન પર કબજો કરી લીધો છે જેમાં 11 પોર્ટનો સમાવેશ થાય છે. આ પગલાને કારણે જીએમબીને બંદરોની આર્થિક ગતિવિધિઓના વિકાસમાં મદદ મળશે જેને પગલે 1ર પોર્ટ અને તેની આસપાસની જમીન સર્વેક્ષણ માટે લાંબા સમય ચાલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code