પાક મરીને પોરબંદર અને ઓખાની 6 ફિશિંગ બોટ સાથે 35 માછીમારોના કર્યું અપહરણ
અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં પણ પાકિસ્તાન પોતાની હરક્તા કરવાનું છોડતું નથી. પાકિસ્તાન મરીન એજન્સીએ પોરબંદર અને ઓખાની 6 ફિશિંગ બોટ્સ સાથે 35 માછીમારોનું અપહરણ કર્યું છે. સૌરાષ્ટ્રના માછીમારો ઘણી વખત દરિયો ખેડતા આંતર રાષ્ટ્રીય બોર્ડર સુધી પહોંચી જતા હોય છે. ત્યારે પાક. મરીન દ્વારા માછીમારોનું તેમની બોટ સાથે અપહરણ કરવામાં આવતું હોય છે. સૂત્રોના જણાવ્યા […]