1. Home
  2. Tag "Pradhan Mantri Ujjawala Yojana"

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગુજરાતમાં 59 લાખ લોકોને મફત ગેસ સિલિન્ડર મળ્યાઃ રામદાસ આઠવલે

અમદાવાદઃ દેશમાં અત્યાર સુધી રસીકરણનું ઐતિહાસિક કામ થયું છે અને આ કામ હજુ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. સૌએ મફત રસીકરણ બદલ મોદી સરકારનો આભાર માન્યો છે. હું પણ તેમનો આભાર માનું છું. તેમ અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ જનધન યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code