અમદાવાદમાં રથયાત્રાની પૂર્વ તૈયારીઓ, ગૃહરાજ્ય મંત્રીએ જગન્નાથ મંદિરમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી
અમદાવાદઃ શહેરમાં પરંપરાગત દર વર્ષે અષાઢી બીજના રોજ નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને દોઠેક મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોરોના મહામારીને કારણે સતત બે વર્ષ સુધી ભગવાનની રથયાત્રા ભક્તો વિના જ નીકળી હતી. પરંતુ આ વર્ષે એટલે કે 1 જુલાઈએ જમાલપુર જગન્નાથ મંદિર દ્વારા […]